ભરૂચ: કશ્મીર ગયેલા પરિવારનો એક કિચેઇને જીવ બચાવ્યો, નહીં તો આતંકી સાથે જ સામનો થઈ જાત !
ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો
ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો
ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી ખતમ કરીને તેમને ભારતથી રવાના કરવામાં આવી રહ્યા છે
આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી
કાકુલમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પાસિંગ-આઉટ પરેડને સંબોધતા, પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું કે, પહેલગામની ઘટના દોષારોપણની રમતનું ઉદાહરણ છે જેને બંધ કરવી જોઈએ.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે
ભારત સરકારે જાહેરાત કરી હતી કે જે પાકિસ્તાની ભારતમાં છે તે 48 કલાકમાં ભારત દેશ છોડીને તેમના વતન જતા રહે ત્યારે ગુજરાત સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી
પહેલગામ આતંકવાદી હુમલા અને ભારત-પાકિસ્તાન તણાવને પગલે, ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળે LOC અને વ્યૂહાત્મક વિસ્તારોમાં તેમની તૈનાતી વધારી દીધી છે. ખાસ દળો સક્રિય છે
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને આ હુમલાની સખત નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે પોતાની એકતા દર્શાવી