અંકલેશ્વર: પાનોલીની સનફાર્મા કંપનીમાં કેમિકલની અસરથી કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં કેમિકલની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં કેમિકલની અસરથી 37 વર્ષીય કામદારનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અંકલેશ્વરની પાનોલી GIDCની ઇન્ફીનીટી કંપનીમાંથી રૂ.2400 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના મામલામાં બેંક લોન ભરપાઈ ન કરાતા રૂ.13.48 કરોડમાં કંપની વેચાઈ..
ટેરિફ અને મંદીનો માર સહન કરતા ઉદ્યોગો હાલમાં ઠપ થઇ ગયા છે. ટેરીફના બોમ્બ બાદ મંથર ગતિએ ચાલતા ઉદ્યોગો માટે બિહાર વિધાનસભાની ચૂંટણીએ કામદારોની અછત સર્જી દીધી
અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે “અંકલેશ્વર સુરસંગમ-2025” મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા
બાતમીના આધારે પોલીસે જુગારધામ પર દરોડા પાડતા સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે
પાનોલી જીઆઇડીસીમાં આવેલી રંગરાજ કંપની નજીક ખુલ્લા પ્લોટમાં ઘાસચારામાં આગ ફાટી નીકળતા પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો