Featured અંકલેશ્વર: બસ ડેપોમાં પડી ગયેલ મુસાફરના પર્સને પોલીસ જવાને પરત કરી પ્રામાણિકતાનું દ્રષ્ટાંત પુરું પાડ્યુ By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સ્પાઈસજેટની ફ્લાઈટમાં ફરી શરમજનક કૃત્ય, મહિલાએ સાથી મુસાફર પર છેડતીનો આરોપ લગાવ્યો..! કોલકાતાથી બાગડોગરા જતી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ તેના સહ-યાત્રી પર અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો છે. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સ્પાઈસજેટઃ લોકમાં ખામીના કારણે એક કલાક સુધી પ્લેનના ટોઈલેટમાં ફસાયો પેસેન્જર..! મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો. By Connect Gujarat 17 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પાઈલટ ફ્લાઈટ લેટની જાહેરાત કરી રહ્યો હતો એ દરમિયાન પેસેન્જરે તેના પર કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ..! ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ વિલંબની પ્રક્રિયા ચાલુ રહે છે. આ દરમિયાન દિલ્હીમાં પ્લેન ટેકઓફ કરવામાં મોડું થવા પર એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે ફ્લાઈટના કેપ્ટન પર હુમલો કર્યો. By Connect Gujarat 15 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દવા લેવા પાટણ જતાં મુસાફરનો રાધનપુર એસટી. ડેપોમાંથી નીકળતી બસે લીધો જીવ… પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 13 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 નવી ST બસોનું લોકાર્પણ, મુસાફરોની સુવિધામાં થયો વધારો... સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ગુજરાત સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફર પાસેથી મળી આવ્યો રૂ.5.35 લાખનો ચરસનો જથ્થો છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી દિલ્હીના મુસાફર પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો રેલવે SOG એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 12 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : મુસાફરોની સુવિધામાં વધારો, નવીન ST બસોનું નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે લોકાર્પણ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ડેપો ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવીન 3 બસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 15 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના રાજપારડી નજીક એકતાનગરથી નવસારી જતી એસટી. બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા જિલ્લા (એકતાનગર)થી નવસારી તરફ જતી એસટી. બસને અકસ્માત નડ્યો હતો, By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn