અંકલેશ્વર: જુનાદીવા ગામેથી 100 યાત્રાળુઓનો સંઘ અંબાજી જવા રવાના
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ...
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ...
અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે
ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો જેમાં અંદાજે 600થી વધુ હાજીએ ભાગ લીધો હતો
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.