ગુજરાત ઓપરેશન સિંદૂર’ બાદ PM મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે, તા. 26મીએ કચ્છ-ભુજમાં સભા ગજવશે… PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે By Connect Gujarat Desk 19 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વિધિવત ઉદઘાટન, પીએમએ બાળ સિંહને આપ્યો ખોરાક રિલાયન્સમાં વનતારા કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.અંદાજે 2000થી પણ વધુ વન્ય પ્રાણી પક્ષીઓનું ઘર સમાન વનતારામાં દેશ-વિદેશના અનેક અલભ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ છે. By Connect Gujarat Desk 04 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વતનમાં વડાપ્રધાન.! સોમનાથ મહાદેવન દર્શન કર્યા બાદ સાસણ પહોંચ્યા PM મોદી વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમનાથ મહાદેવના કર્યા દર્શન,શાસ્ત્રોક્ત વિધિથી કરી મહાદેવની પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા.જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન-પૂજન અને આરતી કરી By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પી.એમ.મોદીએ રૂ.85 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેકટની દેશવાસીઓને આપી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો By Connect Gujarat 12 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : PM મોદીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ જયંતીની કરાશે ભવ્ય ઉજવણી, નવા નજરાણા બનશે આકર્ષણનું કેન્દ્ર સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn