નર્મદા: રાજપીપળા-કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવાની માંગ,રાજવી પરિવારે PMને કરી રજૂઆત
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
રાજપીપળા કેવડીયા માર્ગને ટ્રેન મારફતે જોડાવા માટે નાંદોદના રાજવી પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
ભગવાન જગન્નાથ રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે રથયાત્રા માં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા પી.એમ.મોદીને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે
ટનલની અંદર બનેલી કલાકૃતિઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેણે ટનલની અંદર કચરો જોયો તો તે પોતાની જાતને રોકી શક્યો નહીં.
ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
PM મોદી માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા પોતાની માતાના ચરણ ધોઈને આશીર્વાદ લીધા માતા માટે ખાસ ભેટ તરીકે સાલ લઈને પહોંચ્યા PM ના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા
PM નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.