દાહોદ: આદિવાસી મહાસંમેલનમાં પી.એમ.મોદીએ કર્યું 22000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ, કહ્યું તમારૂ ઋણ ચૂકવતો રહીશ
દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું
દાહોદના ખરોડમાં આયોજિત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું
એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી સણાદરની ડેરીનું PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે પ્લાન્ટમાં 30 લાખ લીટર દૂધની પ્રક્રિયા ક્ષમતા સણાદરમાં 151 વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી
કચ્છવાસીઓને આરોગ્યની સારી સેવાઓ મળે એ માટે ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે કે.કે.પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી
વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે.
ગુજરાત રાજ્ય ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએસનની અમદાવાદ ખાતે મળી હતી.
આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
વડાપ્રધાને સંવાદ દરમ્યાન કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અંગે પણ વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે