PM મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે મોટી ભેટ
કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની
કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં રૂપિયા 298 કરોડના ખર્ચે તૈયાર કરાયેલું આર્કિયોલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજ અને સબમરીન બંને ભારતમાં બનેલા છે.INS સુરત મિસાઇલો માટે કાળ સમાન છે, જ્યારે INS વાઘશીર દુશ્મનના રડારને ચકમો આપવામાં એક્સપર્ટ છે..
શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું પણ મનુષ્ય છું કોઈ ભગવાન નથી.ભૂલો મારાથી પણ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023 માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી મોંઘી ભેટ આપી હતી.
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ છે. અટલ બિહારી વાજપેયીની યાદમાં આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.