PM મોદી આજે વલસાડમાં રેલીને સંબોધશે, લગ્ન કાર્યક્રમમાં પણ આપશે હાજરી
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલાં PM મોદીના છેલ્લા 3 કાર્યક્રમોનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીના કહેવા પર સપ્ટેમ્બરમાં વિદેશ મંત્રાલય દ્વારા આ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.