વડોદરા : PM મોદીના આગમન પહેલા જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો...
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના લોક સંપર્કને ધ્યાને રાખી દેશના વડાપ્રધાન 10મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવી રહ્યા છે.
એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
સવારે દસ કલાકે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ પાંચ સિક્કા ચલણમાં મૂકયા હતા.
રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
વડોદરામાં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ નિમિત્તે સપ્તદિનાત્મક સત્સંગ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે.
બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.
ઉત્કર્ષ સમારોહમાં પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા પી.એમ.મોદી ભાવુક થઇ ગયા હતા