આવતીકાલે દેશભરમાં GST બચત ઉત્સવની શરૂઆત થશે:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
PM મોદીએ કહ્યું, "નવરાત્રીના પહેલા દિવસથી, દેશ આત્મનિર્ભર ભારત અભિયાન તરફ એક મોટું પગલું ભરી રહ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ, સૂર્યોદય સમયે નેક્સ્ટ જનરેશન GST લાગુ કરવામાં આવશે.
PM મોદીએ કહ્યું, "નવરાત્રીના પહેલા દિવસથી, દેશ આત્મનિર્ભર ભારત અભિયાન તરફ એક મોટું પગલું ભરી રહ્યો છે. 22 સપ્ટેમ્બરના રોજ, સૂર્યોદય સમયે નેક્સ્ટ જનરેશન GST લાગુ કરવામાં આવશે.
આ પછી, આ વડાપ્રધાનનો સૌથી લાંબો વિદેશ પ્રવાસ છે. આ પ્રવાસમાં, વડા પ્રધાન ગ્લોબલ સાઉથ એટલે કે આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોના પ્રવાસે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી,જેમાં જણાવ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ
PM મોદી હાલમાં સાયપ્રસની મુલાકાતે છે, જે તેમના ત્રણ દેશોના પ્રવાસનો પ્રથમ તબક્કો છે. વાટાઘાટો પહેલા, રાષ્ટ્રપતિ ભવનમાં વડા પ્રધાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ એ કર્યું જે અંગ્રેજો પણ ન કરી શક્યા. ચિનાબ બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ થતો જોવાનું દરેકનું સ્વપ્ન હતું, જે પીએમ મોદીએ આજે પૂર્ણ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે, 2025 દરમિયાન તેઓ ગુજરાતમાં દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
આ યુદ્ધ જહાજ અને સબમરીન બંને ભારતમાં બનેલા છે.INS સુરત મિસાઇલો માટે કાળ સમાન છે, જ્યારે INS વાઘશીર દુશ્મનના રડારને ચકમો આપવામાં એક્સપર્ટ છે..