અંકલેશ્વર : તહેવારો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કરાયું ફ્લેગ માર્ચનું આયોજન...
નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે.
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું.
નવરાત્રીમાં ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.