અંકલેશ્વર: પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણવા લોકદરબારનું કરવામાં આવ્યું આયોજન,SP મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત
શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું
નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે અંકલેશ્વરમાં તહેવારોને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે.
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું.