ભરૂચ : ચાવજના સોસાયટી વિસ્તારના લોકોમાં આક્રોશ, "રાજકીય પક્ષોએ પ્રચાર માટે આવવું નહીં"ના બેનરો લગાવ્યા
ચાવજ ગામના હદ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
ચાવજ ગામના હદ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.