વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે.
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે.
ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે.
નગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી.