Home > pradhan mantri awas yojana
You Searched For "Pradhan Mantri Awas Yojana"
વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો
18 Dec 2023 11:59 AM GMTગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ...
8 May 2023 11:06 AM GMTગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ...
ભાવનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ
16 Jan 2023 10:11 AM GMTભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે.
ભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય...
1 Oct 2022 1:18 PM GMTભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે 10 હજારથી વધુ લોકોને કરી અધધ આટલા કરોડની સહાય
6 Aug 2022 6:49 AM GMTકેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોને માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવી જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો...
ખેડા : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાય...
28 March 2022 3:45 PM GMTવર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી. આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં તમામને ૨૦૨૨ સુધી રહેવાનું ઘર પુરૂ પાડવાનો સરકારનો ધ્યેય...
અમરેલી : બાબરામાં "ઘર" મેળવવું હવે લોકોને લાગે છે "શમણાં" સમાન
31 Oct 2021 8:28 AM GMTનગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે..
વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા ધક્કામુક્કી, અફરાતફરીનો માહોલ
20 Oct 2021 10:25 AM GMTવડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી.
વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ
18 Oct 2021 10:03 AM GMTવડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે.