ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ... ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે. By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે. By Connect Gujarat 16 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 207 લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી અર્પણ કરાય... ભરૂચમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 626 લોકોને વ્યક્તિગત બાંધકામ આવાસ યોજના હેઠળ મંજૂર મળી હતી. જેમાંથી 207 આવાસ બાંધકામ પૂર્ણ થયા છે. By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : બાબરામાં "ઘર" મેળવવું હવે લોકોને લાગે છે "શમણાં" સમાન નગર પાલિકામાં ધક્કાઓ ખાઈ રહ્યા છે છતાં તેમની વાત કોઈ સાંભળતું નથી અને તેમનું મકાનનું સ્વપ્ન હજુ પણ કાગળો પર જ છે.. By Connect Gujarat 31 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા ધક્કામુક્કી, અફરાતફરીનો માહોલ વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા માટે આજે લોકોની લાંબી લાંઈન લાગી સાથે જ ભારે ધમાચકડી મચી હતી. By Connect Gujarat 20 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ફોર્મ વિતરણ શરૂ, રાવપુરા કચેરી પર લોકોની ભીડ વડોદરા શહેરના હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો બનાવવામાં આવશે. By Connect Gujarat 18 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુરત : છેલ્લા દોઢ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે લાભાર્થીઓ, જુઓ કેવી ઉચ્ચારી ચીમકી..! By Connect Gujarat 07 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn