સુરત સુરતનો યુવક મહાકુંભમાં અસ્થાની ડૂબકી લગાવતા થયો ગુમ,14 દિવસથી કોઈ ભાળ ન મળતા પરિવારે અંતિમ વિધિ પતાવી સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે. 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો By Connect Gujarat Desk 27 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ મહાકુંભનો અંતિમ દિવસ,અગણિત શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું By Connect Gujarat Desk 26 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત સરકારની મહાકુંભ બસ સેવાને બિરદાવતા શ્રદ્ધાળુઓ,મોટી સંખ્યામાં યાત્રીઓએ કરી વોલ્વો બસમાં આરામદાયક સફર GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો By Connect Gujarat Desk 18 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી રાષ્ટ્રપતિએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ, પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો પ્રયાગરાજ મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શહેર અને કુંભ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની ગઈ છે. વહીવટીતંત્ર ભીડને નિયંત્રિત By Connect Gujarat Desk 10 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાકુંભ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન મહાકુંભ દરમિયાન લાઈમલાઈટમાં આવેલી 'સાધ્વી'ના નામે થઈ રહી છેતરપિંડી મહાકુંભમાંથી વાયરલ થયેલી 'સૌથી સુંદર સાધ્વી' સતત હેડલાઈન્સમાં છે. તેના ફોટા અને વીડિયો સતત વાયરલ થતા રહે છે. સમાચાર આવી રહ્યા છે કે હર્ષા રિચારિયાના નામે ફેક એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હર્ષાએ આ માહિતી આપી છે. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાકુંભમાં PM મોદીએ પવિત્ર સંગમ સ્થાને આસ્થાની લગાવી ડૂબકી,CM યોગી પણ રહ્યા હાજર વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn