ભરૂચ: PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓને અપાયો આખરીઓપ,વરસતા વરસાદે તંત્રની મુશ્કેલી વધારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભરૂચના મહેમાન બનશે ત્યારે આમોદ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આગામી તારીખ 10મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્ત કરવામાં આવશે.
લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે
કોરોનાના કારણે 2 વર્ષના અંતરાલ બાદ ભરૂચ શહેર તથા જીલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરમાં ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે.
અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે નવરાત્રિ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29મી સપ્ટેમ્બરથી યોજાવાની છે, ત્યારે જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યભરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.