શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી, 132 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના સદસ્યોમાં ભડકો થયો છે.અને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ - ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે.
. મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મારા લાંબા સમયના મિત્ર, ચીનના ખૂબ જ આદરણીય અને આદરણીય રાષ્ટ્રપતિ સાથે રહેવું એ ખૂબ જ સન્માનની વાત છે. અમે પહેલાથી જ ઘણી બાબતો પર સંમત થયા છીએ
બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવતા સમર્થકો સહિત શુભેચ્છકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે,
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે.તો ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં એક સમયે મેનેજીંગ કમિટીના સભ્ય એવા વિમલ જેઠવા આજે પ્રમુખ તરીકે આરૂઢ થયા હતા.આ સાથે જ નવા હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના AIA ઓડિટોરિયમ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઇ હતી જેમાં રોટરીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા