શું સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના પોકેટ વીટોનો અંત લાવ્યો? સમજો વિગતવાર
કલમ ૧૪૨ હેઠળ બિલ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા મર્યાદિત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.
કલમ ૧૪૨ હેઠળ બિલ પર નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા મર્યાદિત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.
બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
આ દિવસે, એક બંધારણીય કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે રશિયાના રાષ્ટ્રપતિને 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેવાની મંજૂરી આપે છે. આ દિવસે ભારતે પાકિસ્તાનને હરાવીને બેન્સન એન્ડ હેજીસ ટુર્નામેન્ટ જીતી હતી. જાણો આજે બીજું શું થયું?
મણિપુરમાં બીરેન સિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોની વચ્ચે હિંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ 10 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શહેરમાં આયોજિત થનારા અનેક મોટા કાર્યક્રમોમાં પણ ભાગ લે તેવી શક્યતા છે. અમિત શાહ પણ થોડા દિવસોમાં પ્રયાગરાજ આવવાના છે.