ભરૂચ: જિલ્લાકક્ષાનો રોજગાર એપ્રેન્ટીસ નિમણુકપત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ભરૂચ જિલ્લામાં આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુ્ષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
આગામી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર ખાતે કરોડો રૂ.ના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે
PM મોદી આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.PM મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કાલથી 10 દિવસના ગુજરાત પ્રવાસે આવશે
આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે છે ત્યારે પી.એમ.ના કાર્યકરમણિ તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાય હતી
ભરુચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રહેવા લાયક ભરુચના સૂત્ર સાથે આ અભિયાન યોજાય રહ્યું છે.
અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શેરી નાટક થકી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો.