ભરૂચ અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 02 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ભરૂચ: SOGએ વિશ્વાસ પ્રોજેક્ટના ઉપયોગથી ચોરીની 3 બાઈક સાથે આરોપીની કરી ધરપકડ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે એ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈ એક ઈસમ ભરૂચ રેલ્વે સ્ટેશનથી કસક સર્કલ By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: સાસણ ગીર ખાતે ઇકો ઝોનના વિરોધમાં ટ્રેકટર અને બાઈક રેલી યોજી કરાયુ વિરોધ પ્રદર્શન જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ: વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગડરનો ભાગ ધરાશાયી થતા શ્રમિકો દબાયા આણંદના વાસદ પાસે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દિલ્હી ખાતે INSPIRE-MANAK હેઠળ રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં ભરૂચનાં વિદ્યાર્થીએ ઈન્સ્પાયર એવોર્ડ મેળવ્યો ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકાર દ્નારા દર વર્ષ ઈન્સ્પાયર એવોર્ડ મનાકનું રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધા ૨૦૨૪ આયોજન By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ઘેડ પંથકના 40 ગામોને પૂરના પાણીથી બચાવવા પ્રોજેક્ટનો અમલ, સર્વેની કામગીરી શરૂ કરાય... જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “સંયમ” પ્રોજેક્ટ : પોક્સો એક્ટ હેઠળ ગુન્હા અટકાવવા અરવલ્લી SP શૈફાલી બારવાલની અનોખી પહેલ… પોલીસ વડા શૈફાલી બારવાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે ગુન્હાખોરીનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા છે. By Connect Gujarat 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:વગુસણા નજીક ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,રૂ.100 કરોડના ખર્ચે સાકાર થયો પ્રોજેકટ ભરૂચના સ્ટેશન રોડ પર અત્યાધુનિક બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn