કોંગ્રેસના સાંસદ પાસેથી રૂ. 200 કરોડ મળવાના મામલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું...
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કરણીસેનાના અધ્યક્ષની હત્યાના વિરોધમાં વડોદરાના કરજણમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં વેપારીઓએ જોડાય બંધના એલાનને સમર્થન આપ્યું હતું
જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા મંગલેશ્વર ગામમાં કબીરવડ હોડી ઘાટનો ઈજારો હાલમાં જ આપવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું.
રાજ્યમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં રાજ્યમાં 9 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે.