ભરૂચ: રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે વિવાદ, વાલીઓનો હોબાળો
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે.
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ઊભી કરાયેલી વિશાળામૂર્તિની નીચે બનાવેલા ભીતચિત્રનો વિવાદ વકરવા પામ્યો છે.
શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો