અંકલેશ્વર: ગોયા બજારમાં મંદિરને અસામાજિક તત્વોએ પહોંચાડ્યુ નુકશાન, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
અંકલેશ્વર શહેરમાં આવેલ ગોયા બજાર સ્થિત પ્રાચીન પીપળાનું વૃક્ષ છે.જ્યાં વર્ષોથી હિન્દુ સમાજના શ્રધ્ધાળુઓએ એક નાનકડું મંદિર બન્યું છે
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું.
રાજ્યમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં રાજ્યમાં 9 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે.
ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે
ભાવનગરમાં આંગણવાડી બહેનોએ થાળીનો નાદ કરી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ પાણી માટે નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી