રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો. રાતે 4 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને VHPના કાર્યકરોએ તોફાન કર્યું હતું.
ભરૂચના નેત્રંગમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખી રીતે વિરોધ કરાયો હતો
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.
સુરત શહેરના પુણા વિસ્તારના સીતાનગર નજીક સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ જોવા મળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશોએ માર્ગ પર રોંગ સાઈડ જવા મજબુર બનતા વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામથી GNFC તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો સહિતના રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.
ટ્રાફીક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે.