સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં અશાંતધારાનો કડક અમલ કરાવવાની માંગ, હનુમાન ચાલીસાનું કરાયુ પઠન
હિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ હોવા છતાં વિસ્તારનાં લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે.
હિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ હોવા છતાં વિસ્તારનાં લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તેવામાં ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો સતત પ્રયાસ કરે છે.
રમત દ્વારા એકતાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિધાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની પ્રવુતિને પ્રોત્સાહન મળે
યુવતીઓની છેડતી અને મશ્કરીના બનાવમાં વધારો, રોમિયોગિરિ કરતાં 70 જેટલા યુવકોની અટકાયત કરી
દિલ્હીના ડેપ્યુટી CM મનિશ સિસોદીયાએ શિક્ષણ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રીને જાહેરમાં ડિબેટ કરવા માટે ચેલેન્જ કરી છે.