ભરૂચભરૂચ: ઝઘડિયાના અછાલીયા સબ સ્ટેશન પાસે મહાકાય અજગરનું રેસક્યું કરાયું ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે નાળા નજીક એક મહાકાય અજગરને રેસક્યું કરવા આવ્યો હતો.અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી By Connect Gujarat Desk 06 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠાના હિંમતનગરમાં પાંચ ફૂટના અજગરનું કરાયું રેક્સ્યૂ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માચીસ ફેક્ટરી પાસે અજગર આવતાં સ્થાનિકોએ ભગાડ્યો હતો. જે અજગર કેનાલમાં ગયો હતો. જીવદયાપ્રેમીએ અજગર કેનાલમાંથી રેસ્ક્યૂ કરી By Connect Gujarat Desk 13 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં અજગર નિકળવાનો સિલસિલો યથાવત, વધુ 2 અજગરનું રેસ્ક્યુ કરાયુ ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડીયાના ભાલોદ ગામે સેવ એનીમલની ટીમે 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કર્યું… ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ સ્થિત મોક્ષનાથ મહાદેવ મંદીર નજીકથી 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા By Connect Gujarat 02 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો, રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હિંમતનગરના વિરપુરમાં 10 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો જેનુ જીવદયા પ્રેમીઓ દ્વારા રેસક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતુ By Connect Gujarat 27 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરનું વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન કર્યું ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો By Connect Gujarat 22 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : લુવારા ગામ પાસે નહેરમાં જોવા મળ્યો મહાકાય અજગર, નેચર પ્રોટેકશન ચેરીટેબલ ટ્રસ્ટ ને જાણ કરાતા રેસ્ક્યુ કરાયો By Connect Gujarat 18 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક અજગર દેખાતા લોકોમાં નાસભાગ મચી, દયા ફાઉન્ડેશનના સભ્યોએ કર્યું રેસક્યું દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો. By Connect Gujarat 23 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn