ભરૂચ: ઝઘડિયાના ઉમધરા ગામે કૂવામાંથી મહાકાય અજગરને રેસક્યુ કરાયો
વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું
વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલની ટીમ દ્વારા તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યું
અજગર દેખાતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ તરત જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરવામા આવતા જીવદયા પ્રેમીઓએ સહીસલામત રેસ્ક્યુ કર્યું
ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે નાળા નજીક એક મહાકાય અજગરને રેસક્યું કરવા આવ્યો હતો.અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માચીસ ફેક્ટરી પાસે અજગર આવતાં સ્થાનિકોએ ભગાડ્યો હતો. જે અજગર કેનાલમાં ગયો હતો. જીવદયાપ્રેમીએ અજગર કેનાલમાંથી રેસ્ક્યૂ કરી
ભરૂચના જંબુસરમાં પૂરના પાણી ઓસર્યા બાદ અજગર નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વધુ બે અજગરનુ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામ સ્થિત મોક્ષનાથ મહાદેવ મંદીર નજીકથી 5 ફુટ લાંબા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું.