જુનાગઢ : તળાવ દરવાજા નજીક ટ્રેનની અડફેટે આવી જતાં ગાયનું મોત, રેલ્વે અધિકારીઓ દોડતા થયા...
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
એક પછી એક ટ્રેન દુર્ઘટનાઓ વધતી જ જઈ રહી છે ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે મોડી સાંજે સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃતકાંક વધીને 13ને વટાવી ગયો છે.
ભરૂચમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રેલ્વે ટ્રેકને ફરી ટેસ્ટિંગ કરી દિલ્હી-મુંબઈ અપ લાઈન સવારે 11.30 કલાકે અને ડાઉન લાઈન બપોરે 12.28 કલાકે સલામત ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ષોથી બંધ રેલવે ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે પણ રેલવેના ઇલેક્ટ્રિક નવીનીકરણના ટ્રાયલ પછી પણ શરૂ નહીં
ભાવનગરનો ચકચારી બનાવ, રેલવેમાં એમ્બ્યુલન્સનો કોન્ટ્રાકટ ધારવતા વ્યક્તિએ કર્યો આપઘાત.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે