અમરેલી : વડિયા તાલુકામાં પાછોતરા વરસાદે બગાડી ખેડૂતોની દશા, યોગ્ય સહાયની માંગ
અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, ત્યારે વડિયા તાલુકાના દેવલકી ગામે ખેતરમાં પાણી ભરાય રહેતા મગફળી તેમજ ઢોરનો પાલો ધૂળ થઈ ગયો હતો.
અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે, ત્યારે વડિયા તાલુકાના દેવલકી ગામે ખેતરમાં પાણી ભરાય રહેતા મગફળી તેમજ ઢોરનો પાલો ધૂળ થઈ ગયો હતો.
ઉત્તરખંડમાં સર્જાયેલ મેઘ તાંડવના કારણે ગુજરાતના 1 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે