દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આંદામાન પહોંચ્યું, વાંચો ગુજરાતમાં ક્યાં સુધી થઈ શકે છે મેઘરાજાની મહેર
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શુક્રવારે અંદામાન-નિકોબાર દ્રીપ સમૂહનાં નાનકોવરી ટાપુ પર પ્રવેશ્યું છે. અહીં પવન સાથે વરસાદ પાડવાનું શરૂ થઈ ચૂક્યું છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શુક્રવારે અંદામાન-નિકોબાર દ્રીપ સમૂહનાં નાનકોવરી ટાપુ પર પ્રવેશ્યું છે. અહીં પવન સાથે વરસાદ પાડવાનું શરૂ થઈ ચૂક્યું છે.
રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના કેદારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે.
ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સતત 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે,
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગત તા. 23મી માર્ચના રોજ શહીદ દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.