Connect Gujarat

You Searched For "RajendraTrivedi"

વડોદરા : દેવદિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી 286 વર્ષ જૂની પરંપરા બદલાય, ભગવાન નરસિંહજીની શોભાયાત્રા આજે નીકળી...

7 Nov 2022 12:59 PM GMT
દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.

અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

21 Aug 2022 11:02 AM GMT
રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર, 2 મંત્રીઓ પાસેથી પરત લેવાયા ખાતા

20 Aug 2022 3:15 PM GMT
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવાયુ તો પુણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ લઈ લેવાયું છે

વરસાદથી સૌથી વધુ પ્રભાવિત નવસારી જિલ્લાને કેશડોલ્સ સહાય પેટે રૂ. 5 કરોડ ફાળવાયા : મહેસુલ મંત્રી

17 July 2022 7:23 AM GMT
મહેસુલ મંત્રીએ લીધી ગાંધીનગર SEOCની મુલાકાત, વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો

ગાંધીનગર : વરસાદથી ભારે તારાજી વચ્ચે 63ના મૃત્યુ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોહ્ચ્યા ઓપરેશન સેન્ટર

12 July 2022 8:32 AM GMT
ભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા

વડોદરા: શ્રવણ તીર્થયાત્રા અંતર્ગત 101 બસનું પ્રસ્થાન, 5 હજાર જેટલા વયસ્કો તીર્થધામના કરશે દર્શન

5 Jun 2022 11:34 AM GMT
5000 જેટલા સિનિયર સિટીઝનને શ્રવણ યાત્રા યોજના અંતર્ગત ડાકોર વડતાલ કોટ ગણેશના દર્શને રવાના કર્યા

વડોદરા : જળ સૌભાગ્ય સુધારવા પાંચમા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મહેસૂલ મંત્રીએ પ્રારંભ કરાવ્યો

19 March 2022 8:48 AM GMT
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે જમીનની જળ સમૃદ્ધિ સુધારવા અને ચોમાસું પાણીના સંગ્રહની...

વડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે

3 March 2022 9:12 AM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.

મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ, મનસુખ વસાવાના બેબાક બોલે ખોલી "પોલ"

23 Feb 2022 12:04 PM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે.

ભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ?

14 Feb 2022 7:43 AM GMT
ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી...

અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે

9 Feb 2022 11:22 AM GMT
અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે.

વડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન

22 Jan 2022 7:52 AM GMT
સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત...