Home > rajendratrivedi
You Searched For "RajendraTrivedi"
વડોદરા : દેવદિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી 286 વર્ષ જૂની પરંપરા બદલાય, ભગવાન નરસિંહજીની શોભાયાત્રા આજે નીકળી...
7 Nov 2022 12:59 PM GMTદેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી છેલા 286 વર્ષની પરંપરા આજે બદલાય હતી. જોકે, નરસિંહજીની પોળમાં જ નાના નરસિંહ ભગવાનનું પણ મંદિર આવેલું છે.
અમદાવાદ : અચાનક ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાતા AAP'એ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!
21 Aug 2022 11:02 AM GMTરાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓના તૈયાર થયેલા રિપોર્ટ કાર્ડના આધારે ભાજપ સરકારના 2 પ્રધાનોના ખાતા બદલાયા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર, 2 મંત્રીઓ પાસેથી પરત લેવાયા ખાતા
20 Aug 2022 3:15 PM GMTરાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ મંત્રાલય છીનવાયુ તો પુણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ લઈ લેવાયું છે
વરસાદથી સૌથી વધુ પ્રભાવિત નવસારી જિલ્લાને કેશડોલ્સ સહાય પેટે રૂ. 5 કરોડ ફાળવાયા : મહેસુલ મંત્રી
17 July 2022 7:23 AM GMTમહેસુલ મંત્રીએ લીધી ગાંધીનગર SEOCની મુલાકાત, વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવ્યો
ગાંધીનગર : વરસાદથી ભારે તારાજી વચ્ચે 63ના મૃત્યુ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોહ્ચ્યા ઓપરેશન સેન્ટર
12 July 2022 8:32 AM GMTભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા
વડોદરા: શ્રવણ તીર્થયાત્રા અંતર્ગત 101 બસનું પ્રસ્થાન, 5 હજાર જેટલા વયસ્કો તીર્થધામના કરશે દર્શન
5 Jun 2022 11:34 AM GMT5000 જેટલા સિનિયર સિટીઝનને શ્રવણ યાત્રા યોજના અંતર્ગત ડાકોર વડતાલ કોટ ગણેશના દર્શને રવાના કર્યા
વડોદરા : જળ સૌભાગ્ય સુધારવા પાંચમા સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મહેસૂલ મંત્રીએ પ્રારંભ કરાવ્યો
19 March 2022 8:48 AM GMTરાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે જમીનની જળ સમૃદ્ધિ સુધારવા અને ચોમાસું પાણીના સંગ્રહની...
વડોદરા : સાંસદ મનસુખ વસાવા સામે મામલતદારો આકરા પાણીએ, માફી સિવાય કઇ નહિ ખપે
3 March 2022 9:12 AM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે.
મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ, મનસુખ વસાવાના બેબાક બોલે ખોલી "પોલ"
23 Feb 2022 12:04 PM GMTભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ધુમ મચાવી રહયો છે.
ભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ?
14 Feb 2022 7:43 AM GMTઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી...
અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે
9 Feb 2022 11:22 AM GMTઅમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે.
વડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન
22 Jan 2022 7:52 AM GMTસરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત...