ભરૂચ : આમોદ ગામે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” રેલી યોજાય, શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા
મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાનો લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં બપોરે રાજપૂત કોર કમિટીની બેઠક મળી હતી. બાદમાં સાંજે 4 વાગ્યે મહારેલીનું આયોજન કરાયું હતું.
ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા છત્તીશગઢના “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રા અંકલેશ્વરથી દેવમોગરા જવા રવાના થઈ હતી.
વિવિધ વિસ્તારોમાં કેન્સર દિવસ નિમિત્તે લોકજાગૃતિ હેતુ વિવિધ સંસ્થાઓ દ્વારા પિન્કેથોનનું આયોજન કરી અવેરનેસ રેલી યોજવામાં આવી હતી.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે