ભાવનગર : વિધર્મીને મકાન વેચવા મામલે ગીતા ચોકના સ્થાનિકોએ યોજી મશાલ રેલી..!
ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા
ભાવનગર શહેરના ગીતા ચોક નજીક સ્થાનિક રહીશો વિધર્મીને મકાન વેચવા બાબતે રોષે ભરાયા હતા
અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ એજીટેશન કમિટી ભાવનગર યુનીટ દ્વારા પેન્શન વધારાની માંગણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી
ગુજરાત, દાદરા નગર હવેલી દમણ અને દીવ એન.સી.સી.ગ્રુપ દ્વારા ‘સોલ્ટ ટુ સોફ્ટવેર થીમ પર આયોજિત નવસારીના દાંડીથી દિલ્હી જનારી મોટરસાઇકલ રેલી અમદાવાદ આવી પહોંચી ત્યારે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વાગરા ખાતે વન વિભાગ તેમજ માધ્યમિક અને કુમાર શાળાના છાત્રો દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.