સુરત : એકમાત્ર એવું રામ મંદિર કે, જ્યાં મુર્તિ નહીં, પણ 1100 કરોડ “શ્રી રામનામ મંત્ર” લખેલા પુસ્તકની સ્થાપના...
આજરોજ રામ નવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે છે, જ્યાં મૂર્તિ નહીં પણ પુસ્તકોની સ્થાપના કરાય છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...