ગુજરાત અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી... 4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat 12 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: શિક્ષકોએ પડતર પ્રશ્ને બાબતે રસ્તા પર બેસી રામધૂન બોલાવી,સરકાર સામે નોંધાવ્યો વિરોધ શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 03 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : મનોરોગી દીકરીઓએ PM મોદીના માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે યોજી અખંડ રામધૂન... By Connect Gujarat 29 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી બહાર બોલાવી રામધૂન, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ ભરૂચમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, જિલ્લા પંચાયત કચેરી બહાર રામધૂન બોલાવી By Connect Gujarat 25 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : વારસિયા મુખ્ય માર્ગ પર પડ્યો હતો મસમોટો ભુવો, આખરે રામધૂન ગવાતા સમારકામ હાથ ધરાયું વારસિયા પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર પડ્યો ભુવો સામાજિક આગેવાનોએ ભુવા નજીક જ બેસી કરી પૂજા રામધૂન ગવાતા જ નગરસેવકે સ્થળે કરાવ્યુ સમારકામ By Connect Gujarat 09 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : નડિયાદની નોલેજ હાઇસ્કુલ બહાર હિન્દુ સંગઠનોએ "રામધૂન" બોલાવી, જાણો શું છે સમગ્ર મામલો..! નડિયાદ શહેરની નોલેજ હાઇસ્કુલમાં લઘુમતી વિદ્યાર્થીઓને નમાઝ પઢવાના વિવાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 22 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કમલમમાં પોતાના પક્ષના કાર્યકરો પર હુમલાના વિરોધમાં AAPની રામધુન ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પર કથિત હુમલાના વિરોધમાં ભરૂચમાં રામધુનનું આયોજન કરાયું. By Connect Gujarat 22 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારી યોજના અંતર્ગત સહાય ચૂકવવા ખેડૂતોએ "રામધૂન" બોલાવી વરસાદ પાછો ખેંચાતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, કલેક્ટર અને ખેતીવાડી કચેરીએ ખેડૂતોની ઉગ્ર રજૂઆત. By Connect Gujarat 26 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn