અંકલેશ્વર: રાકમકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો
સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું
સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ શ્રી સિધ્ધ ટેકરી,રામકુંડ તીર્થધામ તેમજ યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.
કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલ અને ચેનલની ટીમ દ્વારા પણ શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની મુલાકાત લેવામાં આવી હતી,જેમાં ગંગાદાસજી બાપુએ રસપ્રદ વાતચીત કરી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું
15મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરના રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ કીકાભાઈ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી