ભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાન પર રમઝાન ઇદની નમાઝ અદા કરાય, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી
ઈઝરાયેલના ગાઝા હુમલામાં 400થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઈસ્લામિક દેશો દ્વારા આ હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે અને મક્કાની મસ્જિદ-અલ-હરમમાં પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમજાન માસનો પ્રારંભ થતાં જ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ રમઝાનની ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે.
આગામી દિવસોમાં આવનાર હોળી-ધૂળેટીનો તહેવાર અને હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે,
11 વર્ષીય મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા
પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા યોજાય શોભાયાત્રા ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરાય