Home > rathyatra 2021
You Searched For "Rathyatra 2021"
અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન
12 July 2021 10:29 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ.
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા રેકોર્ડબ્રેક 4 ક્લાકમાં પૂર્ણ,ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
12 July 2021 6:08 AM GMTઅમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ...
સુરત : ઇસ્કોન મંદિરના પરિસરમાં જ રથયાત્રા ફેરવવામાં આવશે, કોરોનાના લીધે મહંતે લીધો નિર્ણય
10 July 2021 11:18 AM GMTઇસ્કોન મંદિર ખાતેથી દર વર્ષે નીકળે છે રથયાત્રા, રથ ખેંચવા માટે 100થી વધુ લોકોની પડે છે જરૂર.
સાબરકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય
9 July 2021 11:02 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઈડરમાં નિકળનારી 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીમીતે ઈડર આટૅસ એન્ડ કોમસૅ કોલેજ ખાતે જીલ્લા પોલીસ વડા નિરજ બડગુજરની અધ્યક્ષતામાં...
ભરૂચ: જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ, મંદિર પરિષરમાં જ ફરશે રથ
9 July 2021 8:55 AM GMTમંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.
ભરૂચ : તંત્ર મંજૂરી આપે તો કાઢવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
8 July 2021 10:38 AM GMTવહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.
અમદાવાદ : રથયાત્રા માટે પોલીસતંત્ર સજજ, બંદોબસ્તને અપાઇ રહયો છે આખરી ઓપ
8 July 2021 10:13 AM GMTસરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથમાં જ નીકળવી જોઇએ, નહિ તો તુટશે પરંપરા
7 July 2021 10:38 AM GMTપ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.