ભરૂચ અંકલેશ્વર : પ્રતિન ચોકડીથી વાલિયા ચોકડી સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયા, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ પ્રતિન ચોકડી વિસ્તારથી વાલિયા ચોકડી વિસ્તાર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો ઉપર બી’ ડિવિઝન પોલીસે તવાઈ બોલાવી છે. By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેપારીઓએ નોંધાવ્યો વિરોધ.... મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્ર : પાલઘરમાં 3 વર્ષીય બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સીતાફળનું બી વલસાડ સિવિલના તબીબોએ બહાર કાઢ્યું By Connect Gujarat 09 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વાગરા GEB ચોકડી નજીક દબાણરૂપ કેબિનોને સંચાલકોએ સ્વયંભૂ દૂર કરી, માર્ગ અને મકાન વિભાગે આપી હતી નોટિસ... By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ચૌટા નાકા વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, અનેક વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરાય... By Connect Gujarat 25 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નોટિફાઈડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,દબાણકર્તાઓમાં ફફડાટ બી ડિવિઝન અને જી.આઈ.ડી.સી.પોલીસે નોટિફાઈડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:GIDCના રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ નોટિફાઈડ વિભાગે એકાએક રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: કતવારામાં ગેરકાયદેસર દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર, સ્થાનિકોમાં ભારે રોષ દાહોદના કતવારા ગામે વહીવટી તંત્ર દ્રારા ગેરકાયદેસર દબાણો તોડવાની સૂચનાને લઈને સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય એસિડિટીની સમસ્યા હવે થઈ જશે દૂર, દુધમાં આ વસ્તુ ભેળવીને પી લો. દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn