અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,
તામિલનાડુમાં સ્થાયી થઈ ચૂકેલા નિવાસીઓ અને સૌરાષ્ટ્ર વચ્ચેનો અનુબંધ ઉજાગર કરવા માટે આગામી તા. ૧૭ એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભર ઉનાળામાં જ વોર્ડ નં. 13માં પ્રેશર સાથે ગંદુ, દુર્ગંધયુક્ત જીવાતવાળું પાણી આવતા સ્થાનિકોના પ્રશ્ને મ્યુનિ. કાઉન્સિલર દ્વારા સ્થળ મુલાકાત બાદ રજૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શેખપુર વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને 13 વર્ષ બાદ અચાનક સોસાયટીની હરાજીની નોટિસ આવતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી,
હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામમાં આવેલ નર્મદા મૈયાના મંદિર ખાતે રોજેરોજ પરિક્રમાવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે 5 સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી