ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી એસ કે નંદાનું નિધન
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર નંદા 68 વર્ષની વયે શુક્રવારે નિધન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા.
જયંતિ આહીરે ભારતભરમાં મોટા ભાગના રાજ્ય અને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી.
સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.
ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો છે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી
ભૂપેન્દ્ર પટેલ તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે.