ભરૂચ : અકસ્માતોનું કારણ બનેલા આમોદ ધોરીમાર્ગ પરના આછોદ ડિવાઈડરને તંત્ર દ્વારા દૂર કરાયું, વાહનચાલકોને રાહત…
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
બાલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 11 લોકોના મોત થયા છે. ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો.
ગાડીની પાછળથી એકાએક કૂતરું આવી જતા બાઈક રોડ પર પટકાયું હતું. જેમાં બે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
ભરૂચના જંબુસર તાલુકાનાં સિંગરણા ટંકારી ગામે વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. 47 વર્ષીય પ્રવીણ પઢિયાર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા
અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા