અંકલેશ્વર : પ્રથમ વરસાદ બાદ બિસ્માર બનેલા રોડ-રસ્તાના કારણે પ્રજા ત્રાહિમામ...
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઓદ્યોગીક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જીલ્લામાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની પોલ ખૂલી પડી હતી. રો઼ડ રસ્તા બેસી ગયા હતા અને તૂટી ગયા હોવાનુ સામે આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે
ભરૂચ શહેરના જે.બી. મોદી પાર્ક પાસે આવેલી વરસાદી કાંસ ઉપર 3 થી 4 નાળા મૂકી પૂર્વ ભરૂચ તરફ આવવાનો રસ્તો બનાવાયો હતો.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ પુન: માથું ચકાયું છે.
વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો