અંકલેશ્વર બન્યું “ખાડેશ્વર” : જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર, લોકોને હાલાકી...
શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
શહેરના જીનવાલા સ્કૂલથી પિરામણ ગામને જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બનતા શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી
નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે
સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વોટર સ્ટ્રોમની લાઈનના ઢાંકણા ઉચા કરીને પાણીનો નીકાલ કરાયો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે
અરવલ્લી જિલ્લાના કેટલા વિસ્તારોમાં રસ્તાની સમસ્યાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.