અંકલેશ્વર: વાપીથી અયોધ્યા સુધીની રામાથોન પર નિકળેલ 2 દોડવીરોનું કરાયુ સ્વાગત
સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચમાં હરીપ્રબોધન પરિવાર સહિતની સંસ્થાઓ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા
આજ રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો
અંકલેશ્વરમાં રવિવારના રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે..