સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં મેરીયામી ગ્રામિણ પરંપરા આજે પણ યથાવત,બાળકો હાથમાં મશાલ લઈ ફરે છે ઘરે ઘરે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે
વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઇ સ્મશાનને દીવડાઓથી શણગારી, શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી.
જિલ્લાના શ્રમિકોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે અન્ન પૂર્ણા યોજના અંતર્ગત 4 નવીન ભોજન કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી.
સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ગોકુલનગરમાં ચાર દિવસીય શ્રી કુબેરધામ મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે
સાબરકાંઠાના હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો
સાબરકાંઠાના ઇડરના લાકડાના રમકડાં જગવિખ્યાત હતા જો કે ચાઇનીઝ રમકડાનું દૂષણ આવતા આ વ્યવસાય મૃતપાય અવસ્થામાં આવી ગયો છે
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.