સાબરકાંઠા: વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર કર્યો હુમલો, ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડાયા
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોનું ગટરનું પાણી ગટર લાઈન થકી સુએજ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવતું હોય છે
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા.
સાબરકાંઠાના ખેડરોડા મંદિર અદભૂત સ્થાપત્ય કળાની પ્રતીતિ કરાવે છે. આ મંદિરો કોને બનાવ્યા તે આજે પણ એક રહસ્ય છે
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલ પાંચબત્તી પાસે ઓવર બ્રિજનું કામ કામ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપ ઉપર ભંગારમાં આપેલ પેટ્રોલ ટાંકીમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી જવા પામી હતી.