અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં આઉટડોર જીમ્નેસિયમનું ઉદ્ઘાટન કરાયુ
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પીડીએફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી જેમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો
ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની પણ પસંદગી કરવામાં આવી છે
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જનની ચિંતન સભા માતૃ ગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો,18માં વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી
સ્મૃતિ પર્વ નિમિત્તે બુક રીવ્યુ , નૃત્ય તથા ડી.એ.આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાઇ