અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં સ્મૃતિ પર્વની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓ યોજાય
સ્મૃતિ પર્વ નિમિત્તે બુક રીવ્યુ , નૃત્ય તથા ડી.એ.આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાઇ