ગુજરાત ગીર સોમનાથ : તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, વેરાવળના તલાટીઓએ ત્રિરંગા સાથે રેલી યોજી તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં By Connect Gujarat 11 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ચોટીલાના છેવાડાના ગામોના રસ્તા અને ગામતળની સમસ્યા ઘેરી બની લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે. By Connect Gujarat 28 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના અંધાર-કાછલા ગામે પીવાના પાણીની સમસ્યા, માટલાં ફોડી ગ્રામજનોએ દર્શાવ્યો વિરોધ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અંધાર કાછલા ગામે છેલ્લા 2 મહિના ઉપરાંતથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો હાકાલી ભોગવી રહ્યા છે. By Connect Gujarat 20 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : કાવીઠા ગામે સરપંચની ચૂટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી પાણીનો સપ્લાય બંધ : સ્થાનિક કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે By Connect Gujarat 08 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી : બુહારી ગામે સરપંચ-સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો, જુઓ જરૂરિયાતમંદો માટે શું કર્યું..! તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોનો અનોખો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 18 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઓલપાડની ગ્રામ પંચાયતોના સરપંચ-સભ્યોનું વિશેષ સન્માન.... ભાજપ સમર્થિત નવનિયુક્ત તાલુકાના નવા સમરસ, ચૂંટાયેલા સરપંચો તેમજ બિનહરીફ ગ્રામ પંચાયત સભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : નવા સરપંચ માટે પડકાર, પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કર્યો ગ્રામ પંચાયતનો ઘેરાવો પિરોજપુરામાં પીવાનું પાણી ન મળતાં લોકોને હાલાકી, ગ્રામ પંચાયત કચેરીએ પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો By Connect Gujarat 23 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કેસરગામના વિકાસમાં તંત્રની આળસ, લોકોએ મતદાન ન કરી ઠાલવ્યો રોષ કેસરગામમાં એક પણ વોટ પડયો ન હતો. ગામમાં વિકાસના કામો નહિ થતાં હોવાથી રોષે ભરાયેલાં લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો By Connect Gujarat 19 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપુર્ણ માહોલમાં મતદાન, મંગળવારે મત ગણતરી રાજયમાં 8 હજાર કરતાં વધારે ગામોમાં ચુંટણી અમુક બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિ જોવા મળી By Connect Gujarat 19 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn