ભરૂચ: દશાન વેરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટ ચલાવાતો હોવાના આક્ષેપ
દશાન વેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ ધ્વારા પંચાયતનો વહીવટ ચલાવાતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
દશાન વેરવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ ધ્વારા પંચાયતનો વહીવટ ચલાવાતો હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં 20મી નવેમ્બરના રોજ નગીન રાઠોડ જેઓ વાગરા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે.
જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામે સરપંચે બોગસ બિલ મુકી ઉચાપત કરી હોવાનો આક્ષેપ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આદસંગ ગામ... આદસંગ ગામના પાદરમાં રૂપિયા 1 કરોડ 65 લાખના ખર્ચે વેરહાઉસના નિર્માણની કામગીરી ચાલી રહી છે
તાલાલાના 44 ગામના સરપંચો હડતાલના સમર્થનમાં, તલાટી મંત્રીઓની હડતાલના આઠ દિવસ વીતવા છતાં કોઈ નિરાકરણ નહીં
લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે.