PNB ફરી એક ફ્રોડનો ભોગ બન્યું, રૂ 2,434 કરોડની છેતરપિંડી થઈ, બેંકે RBIને માહિતી આપી
રાજ્ય માલિકીની બેંક પંજાબ નેશનલ બેંકમાં ફરી એકવાર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. બેંકે પોતે જ ભારતીય રિઝર્વ બેંકને આ બાબતની જાણ કરી છે.
રાજ્ય માલિકીની બેંક પંજાબ નેશનલ બેંકમાં ફરી એકવાર છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. બેંકે પોતે જ ભારતીય રિઝર્વ બેંકને આ બાબતની જાણ કરી છે.
ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં આરોપી હિરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજુરનો હુકમ કાયમ રાખવા 18 ડિસેમ્બરે હાઇકોર્ટમાં સરકાર તરફે રજુઆત કરાશે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
સુરતમાં પૂર્વ DEOની બોગસ સહીથી કૌભાંડની આશંકા સામે આવી છે,જેમાં 25 સ્કૂલના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની શંકા સેવાઈ રહી છે.આ સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8 કરોડ રૂપિયા ગુમાવ્યા છે,
નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી હતી,
એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ ડી.સી.બી.બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી આચરવાના મામલા પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.